Uttarkashi Tunnel Rescue: 17 દિવસ બાદ ટનલમાંથી બહાર આવ્યા શ્રમિકો, PM મોદીએ ફોન પર કરી વાતચીત

Uttarkashi Tunnel Rescue: ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોને 17 દિવસની મહામહેનત બાદ મંગળવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ શ્રમિકોને સુરંગમાંથી બહાર કાઢ્યા…

View More Uttarkashi Tunnel Rescue: 17 દિવસ બાદ ટનલમાંથી બહાર આવ્યા શ્રમિકો, PM મોદીએ ફોન પર કરી વાતચીત

ઉત્તરકાશીમાં ફસાયેલા 41 મજૂરો 17 દિવસે બહાર નીકળશે, ટનલમાં ખોદકામ પૂર્ણ, NDRFની ટીમ અંદર પહોંચી

Uttarkashi Rescue: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને ગમે ત્યારે બહાર કાઢી શકાય છે. ટનલમાં ખોદકામ પૂર્ણ થઈ ગયું છે. 800 મીમી વ્યાસની પાઇપ પણ નાખવામાં…

View More ઉત્તરકાશીમાં ફસાયેલા 41 મજૂરો 17 દિવસે બહાર નીકળશે, ટનલમાં ખોદકામ પૂર્ણ, NDRFની ટીમ અંદર પહોંચી

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 9 દિવસમાં પહેલીવાર મોકલાયો અન્નનો દાણો, કોર્ટે માગ્યો સરકાર પાસે જવાબ

Uttarkashi Tunnel Rescue: ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમામ મજૂરોના જીવ બચાવવા માટે સરકાર સતત સંપર્કમાં…

View More ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 9 દિવસમાં પહેલીવાર મોકલાયો અન્નનો દાણો, કોર્ટે માગ્યો સરકાર પાસે જવાબ
Tunal of utterkashi

9 મીટર લાંબી પાઇપ લગાવાઇ, વિદેશી નિષ્ણાંતોની સલાહ બાદ ટનલમાં ફસાયેલા શ્રમજીવી ક્યારે બહાર આવશે

નવી દિલ્હી : ટનલમાં ફસાયેલા આ 40 જીવોને બચાવવા માટે અમેરિકન ઓગર મશીનને એરફોર્સ એરક્રાફ્ટ દ્વારા દિલ્હીથી ઉત્તરકાશી પહોંચાડવામાં આવ્યું હતું. તેની મદદથી ડ્રિલિંગની કામગીરી…

View More 9 મીટર લાંબી પાઇપ લગાવાઇ, વિદેશી નિષ્ણાંતોની સલાહ બાદ ટનલમાં ફસાયેલા શ્રમજીવી ક્યારે બહાર આવશે