ભારતમાં દેખાયું વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો ક્યાં ક્યાં જોવા મળ્યું ગ્રહણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ શરૂ થઈ ચૂક્યું છે. આ આંશિક સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ભાગોમાં જોવા મળી રહ્યું છે. ભારતમાં આ સૂર્યગ્રહણ નવી દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, ઉજ્જૈન, વારાણસી, મથુરા, પ્રયાગરાજ, લખનૌ, હૈદરાબાદ, પુણે, ભોપાલ, ચંદીગઢ, નાગપુરમાં જોવા મળશે. ભારતમાં સૂર્યગ્રહણનો કુલ સમય લગભગ 1 કલાક 40 મિનિટનો રહેશે.

આ સમય સુધી જોવા મળશે ગ્રહણ
આઇસલેન્ડમાં ભારતીય સમય અનુસાર બપોરે 2:29 વાગ્યે સૂર્યગ્રહણ શરૂ થયું છે, જે અરબી સમુદ્રમાં સાંજે 6.20 વાગ્યે સમાપ્ત થશે. ભારતમાં, આ સૂર્યગ્રહણ લગભગ 4:29 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.09 વાગ્યે સમાપ્ત થશે.

ભારતમાં અહી જોવા મળ્યું ગ્રહણ
ભારતમાં અમૃતસર બાદ દિલ્હીમાં સાંજે 4:29 વાગ્યે આંશિક સૂર્યગ્રહણની ઝલક જોવા મળી હતી. આ સૂર્યગ્રહણ દિલ્હીમાં સાંજે 5:42 સુધી દેખાશે. અહીં દિલ્હીમાં સૂર્યગ્રહણ જોઈ શકાય છે. વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ તુલા અને સ્વાતિ નક્ષત્રમાં થશે. મેષ, મિથુન, કન્યા, તુલા, કુંભ અને મીન રાશિના લોકો પર આ ગ્રહણની વિપરીત અસર પડી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    મેઘરાજાની રી-એન્ટ્રીઃ અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, હજુય 'ભારે'ની આગાહી

    મેઘરાજાની રી-એન્ટ્રીઃ અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, હજુય 'ભારે'ની આગાહી

    RECOMMENDED
    Gujarat Rain: કડાકા-ભડાકા સાથે 8 ઈંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની નવી આગાહીએ ધબકારા વધાર્યા

    Gujarat Rain: કડાકા-ભડાકા સાથે 8 ઈંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની નવી આગાહીએ ધબકારા વધાર્યા

    RECOMMENDED
    હવે કોણ બનશે BCCIના નવા સચિવ? જય શાહ ICCના અધ્યક્ષ બન્યા બાદ આ નામો સામે આવ્યા

    હવે કોણ બનશે BCCIના નવા સચિવ? જય શાહ ICCના અધ્યક્ષ બન્યા બાદ આ નામો સામે આવ્યા

    RECOMMENDED
    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    RECOMMENDED
    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    RECOMMENDED
    અનંત અંબાણીની જાનમાં Hardik Pandya એ કરી ખાસ ડિમાન્ડ, અનન્યા પાંડે સાથે કર્યો જોરદાર ડાંસ

    અનંત અંબાણીની જાનમાં Hardik Pandya એ કરી ખાસ ડિમાન્ડ, અનન્યા પાંડે સાથે કર્યો જોરદાર ડાંસ

    MOST READ
    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    RECOMMENDED
    RIL AGM 2024: રિલાયન્સના શેરધારકો માટે મોટો સમાચાર,  એક શેર પર મળશે એક બોનસ

    RIL AGM 2024: રિલાયન્સના શેરધારકો માટે મોટો સમાચાર, એક શેર પર મળશે એક બોનસ

    RECOMMENDED
    જો બાઈડન બાદ પુતિને લગાવ્યો PM મોદીને ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

    જો બાઈડન બાદ પુતિને લગાવ્યો PM મોદીને ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

    RECOMMENDED
    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    RECOMMENDED