ગુજરાતના રાજકારણમાં નવા પક્ષની એન્ટ્રી, Chhotu Vasava એ નવા સંગઠનની કરી સ્થાપના
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ BTP ના અધ્યક્ષ ભાજપમાં જોડાયા હતા. પુત્ર ભાજપમાં જોડાતા પિતાએ આ બાબતે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આજે આદિવાસી નેતા દ્વારા નવો પક્ષની સ્થાપના કરતા રાજકારણ ગરમાયું છે. આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ " ભારત આદિવાસી સેના" નામનાં સંગઠનની સ્થાપના કરી છે.
0 seconds of 0 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
Keyboard Shortcuts
Shortcuts Open/Close/ or ?
Play/PauseSPACE
Increase Volume↑
Decrease Volume↓
Seek Forward→
Seek Backward←
Captions On/Offc
Fullscreen/Exit Fullscreenf
Mute/Unmutem
Decrease Caption Size-
Increase Caption Size+ or =
Seek %0-9
ADVERTISEMENT
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ BTP ના અધ્યક્ષ ભાજપમાં જોડાયા હતા. પુત્ર ભાજપમાં જોડાતા પિતાએ આ બાબતે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આજે આદિવાસી નેતા દ્વારા નવો પક્ષની સ્થાપના કરતા રાજકારણ ગરમાયું છે. આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ " ભારત આદિવાસી સેના" નામનાં સંગઠનની સ્થાપના કરી છે.
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ BTP ના અધ્યક્ષ ભાજપમાં જોડાયા હતા. પુત્ર ભાજપમાં જોડાતા પિતાએ આ બાબતે નારાજગી પણ વ્યક્ત કરી હતી. આજે આદિવાસી નેતા દ્વારા નવો પક્ષની સ્થાપના કરતા રાજકારણ ગરમાયું છે. આદિવાસી નેતા છોટુ વસાવાએ નવો પક્ષ " ભારત આદિવાસી સેના" નામનાં સંગઠનની સ્થાપના કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT