Crime News: દિયરવટુ કરી ભાભીને પત્નીનો દરજ્જો આપ્યા બાદ પતિએ જ કરી હત્યા, જાણો સમગ્ર ઘટના

0 seconds of 0 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:00
00:00
 

ADVERTISEMENT

Amreli Crime News: આજ કાલ લગ્ન જીવન પછી પણ પતિ પત્નીને સુખ શાંતિનો અહેસાસ નથી. જેનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચે ચાલતા નાના-નાના ઝગડાઓ, એવામાં કેટલીક વખત આ બબાલ હિંસા અને મોત સુધી પહોંચી જાય છે. તો હાલમાં અમરેલીથી એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

social share
google news

Amreli Crime News: આજ કાલ લગ્ન જીવન પછી પણ પતિ પત્નીને સુખ શાંતિનો અહેસાસ નથી. જેનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચે ચાલતા નાના-નાના ઝગડાઓ, એવામાં કેટલીક વખત આ બબાલ હિંસા અને મોત સુધી પહોંચી જાય છે. તો હાલમાં અમરેલીથી એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ

આ ઘટના અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામની છે. જેમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. વાત અહીં એમ છે કે કુતાણા ગામે ખેત મજૂરી કરીને જીવન ગુજારતા પતિ કાનજી સોલંકીએ પોતાની ભાભી સાથે લગ્ન કર્યા હતા અને દિયરવટુ કરીને પત્નીનો દરજ્જો આપેલ હતો. ભાભીને અગાઉના પતિથી બાળકો પણ હતા જે બાદ  આ બાળકોને પૈસા આપવા જેવી નજીવી બાબતમાં પતિ પત્ની વચ્ચે તકરાર થઈ હતી અને 11 એપ્રિલે કાનજી સોલંકીએ પોતાની પત્ની મંજુલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Gold Silver Price: સોનું છેલ્લા 100 દિવસમાં 10,000 રૂપિયા મોંઘું થયું, જાણો હવે સસ્તું થશે કે મોંઘુ?

આરોપીએ પોલીસ સ્ટેશન જઈ ગુનાની કબૂલાત કરી

હત્યા કરીને પતી ત્યાંથી નાસી છૂટયો હતો અને સીધો જ ભાવનગર એલ.સી.બી.કચેરીમાં જઈને પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ભાવનગર એલ.સી.બી. દ્વારા ગારીયાધાર જાણ કરવામાં આવી કરી હતી. અમરેલી જિલ્લાની હદ આવતી હોવાથી ભાવનગર પોલીસે અમરેલી પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક કુતાણા ગામે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકનો કબ્જો લઈને લીલીયા હોસ્પીટલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવી હતી. આરોપી કાનજી સોલંકીને લીલીયા પોલીસ મથકમાં લાવીને પત્નીની હત્યા કરવા અંગેની તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કરી દીધો છે જે અંગે અમરેલી Dysp ચિરાગ દેસાઈ દ્વારા પતિના હાથે પત્નીની હત્યા અંગેની વિગતો જણાવી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

(બાઈલાઇન: ફારુક કાદરી, અમરેલી)

    follow whatsapp

    ADVERTISEMENT

    VIDEO : ભાજપ નેતા માંડ માંડ બચ્યા, કાર પર થયું ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ, 50 લોકોએ કર્યો હુમલો

    VIDEO : ભાજપ નેતા માંડ માંડ બચ્યા, કાર પર થયું ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ, 50 લોકોએ કર્યો હુમલો

    RECOMMENDED
     પહેલા ફ્રેન્ડશીપ, પછી વીડિયો ઉતારી લાખોની માંગ...રાજકોટની યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા ભારે પડી

    પહેલા ફ્રેન્ડશીપ, પછી વીડિયો ઉતારી લાખોની માંગ...રાજકોટની યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા ભારે પડી

    RECOMMENDED
    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    RECOMMENDED
    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    RECOMMENDED
    VIDEO : ચિરાગ પાસવાન પર થયો સવાલ, કંગનાએ હાથ જોડ્યા, પહેલીવાર આપ્યો આ જવાબ

    VIDEO : ચિરાગ પાસવાન પર થયો સવાલ, કંગનાએ હાથ જોડ્યા, પહેલીવાર આપ્યો આ જવાબ

    RECOMMENDED
    કોહલી-રોહિત વનડે અને ટેસ્ટમાંથી ક્યારે લેશે નિવૃત્તિ? પૂર્વ ભારતીય કોચનો મોટો ખુલાસો

    કોહલી-રોહિત વનડે અને ટેસ્ટમાંથી ક્યારે લેશે નિવૃત્તિ? પૂર્વ ભારતીય કોચનો મોટો ખુલાસો

    RECOMMENDED
    'આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો...', ગેનીબેન ઠાકોરના થરાદ PSI પર પ્રહાર

    'આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો...', ગેનીબેન ઠાકોરના થરાદ PSI પર પ્રહાર

    MOST READ
    જો બાઈડન બાદ પુતિને લગાવ્યો PM મોદીને ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

    જો બાઈડન બાદ પુતિને લગાવ્યો PM મોદીને ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

    RECOMMENDED
    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    RECOMMENDED
    જો શરીર પર ટેટૂ હશે તો આ સરકારી નોકરીઓમાં કરાશે રિજેક્ટ, કારણ પણ જાણીલો

    જો શરીર પર ટેટૂ હશે તો આ સરકારી નોકરીઓમાં કરાશે રિજેક્ટ, કારણ પણ જાણીલો

    RECOMMENDED