અમદાવાદ Rath Yatra 2023: કેવી રીતે થઈ તમામ વિધિઓ, નગરચર્યાએ નીકળ્યા ભગવાન- જુઓ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ આજે અમદાવાદમાં 146મી રથયાત્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યા પર નિકળવાના છે. જેને લઈને આજે પરંપરાગત રીતે પહિંદ વિધિ બાદ રથ આગળ વધશે અને રથયાત્રા શરૂ થશે. અહીં ઢોલ નગારાનો નાદ છે. ભજનો ગવાઈ રહ્યા છે, લોકો હાથ જોડી ભગવાનના દર્શનની એક ક્ષણની રાહ જોઈ રહ્યા છે. આજે વહેલી સવારે દેશના ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીનો લાભ લીધો હતો. લગભગ છેલ્લા ઘણા વર્ષોથી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી રહી છે. આ પછી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવ્યા જે પછી રથયના પૈડા નગર ચર્યાના રૂટ પર ફરવા લાગ્યા.

અમદાવાદમાં નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન કરવા ભારે મેદની ઉમટી છે ત્યારે. આજે અમી છાંટણા કરીને મેઘરાજાએ રથયાત્રાનો વધાવો કર્યો હતો.આપ પણ જુઓ અમારી સાથે સમગ્ર દિવસ દરમિયાન લાઈવ દર્શન રથયાત્રાના, જુઓ આ Live Video…

ADVERTISEMENT

શું કહ્યું મુખ્યમંત્રીએ?
પહિંદ વિધિ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે મને ભગવાનની પૂજા અર્ચના કરવાની તક મળી. ગુજરાતમાં હંમેશા સદ્ભાવના, સુખ સમૃદ્ધી, એક્તા રહે તેવી મહાપ્રભુ જગન્નાથને પ્રાથના છે. તેમણે પણ અષાઢી બીજને પગલે કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT

     જન્માષ્ટમી 2024: દ્વારકાધીશના મંદિરના સમયમાં ફેરફાર, આવતીકાલે દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો

    જન્માષ્ટમી 2024: દ્વારકાધીશના મંદિરના સમયમાં ફેરફાર, આવતીકાલે દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો

    RECOMMENDED
    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    RECOMMENDED
    કોલકાતા રેપકાંડ : મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી દીધી મોટી માંગ

    કોલકાતા રેપકાંડ : મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી દીધી મોટી માંગ

    RECOMMENDED
    રાજકોટનો લોકમેળો શરૂ થયા પહેલા જ ચકડોળે ચડયો, હાઇકોર્ટે સંભળાવ્યો મહત્વનો ચુકાદો

    રાજકોટનો લોકમેળો શરૂ થયા પહેલા જ ચકડોળે ચડયો, હાઇકોર્ટે સંભળાવ્યો મહત્વનો ચુકાદો

    RECOMMENDED
    સરકારી કર્મચારીઓને શ્રાવણ ફળશે! DA વધવાથી આટલો વધીને આવશે પગાર

    સરકારી કર્મચારીઓને શ્રાવણ ફળશે! DA વધવાથી આટલો વધીને આવશે પગાર

    RECOMMENDED
    NEET PG Result 2024 Declared : નીટ પીજી 2024નું પરિણામ જાહેર, જાણો કેટલું રહેશે કટ ઓફ

    NEET PG Result 2024 Declared : નીટ પીજી 2024નું પરિણામ જાહેર, જાણો કેટલું રહેશે કટ ઓફ

    RECOMMENDED
    VIDEO : ભાજપ નેતા માંડ માંડ બચ્યા, કાર પર થયું ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ, 50 લોકોએ કર્યો હુમલો

    VIDEO : ભાજપ નેતા માંડ માંડ બચ્યા, કાર પર થયું ધડાધડ 6-7 રાઉન્ડ ફાયરિંગ, 50 લોકોએ કર્યો હુમલો

    RECOMMENDED
    મહિલાઓ માટે ખુશખબર : મફતમાં મેળવો સિલાઈ મશીન, આવી રીતે કરો અરજી

    મહિલાઓ માટે ખુશખબર : મફતમાં મેળવો સિલાઈ મશીન, આવી રીતે કરો અરજી

    MOST READ
    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    RECOMMENDED