CMના હાથે જ કેમ કરાય છે રથયાત્રામાં પહિંદ વિધિ? જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા પર નીકળ્યા છે. આજે 146મી રથયાત્રાનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ પહિંદ વિધિની પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા આ વિધિ કરવામાં આવે છે. પહિંદ વિધિનો લાભ અગાઉ પણ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહેલા વ્યક્તિના હાથે જ કરવામાં આવી છે. જેની પાછળ પણ એક પરંપરાગત બાબત જોડાયેલી છે.

શું કહ્યું મુખ્યમંત્રીએ?
પહિંદ વિધિ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે મને ભગવાનની પૂજા અર્ચના કરવાની તક મળી. ગુજરાતમાં હંમેશા સદ્ભાવના, સુખ સમૃદ્ધી, એક્તા રહે તેવી મહાપ્રભુ જગન્નાથને પ્રાથના છે. તેમણે પણ અષાઢી બીજને પગલે કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં નવા વર્ષની અને Rath Yatraની આપી શુભેચ્છાઓ કહ્યું…

મુખ્યમંત્રી જ કેમ કરે છે આ વિધિ?
પરંપરા પ્રમાણે નગરના રાજાના હાથે પહિંદ વિધિ કરવામાં આવતી હતી. હવે તો આપણે ત્યાં લોકશાહીને પગલે રાજાશાહી તો રહી નથી. જેથી રાજ્યના મુખ્યમંત્રીને જ રાજા ગણીને આ પરંપરા પ્રમાણે તેમના હાથે જ પહિંદ વિધિ કરવામાં આવે છે. આ અંગે ભૂપેન્દ્ર પટેલે પણ પરંપરાઓ મુજબ પહિંદ વિધિ કરાવી હતી. સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે દેશમાં સૌથી મોટી રથયાત્રા પૂરી ખાતે થાય છે જ્યારે દેશમાં સૌથી લાંબી રથાત્રા અમદાવાદમાં થાય છે. ઐતિહાસિક રીતે આ રથયાત્રાને પણ ઘણું મહત્વ રહે છે જેને પગલે દર વર્ષે મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જંગી મેદની ઉમટી પડતી હોય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    RECOMMENDED
    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો

    RECOMMENDED
    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    RECOMMENDED
     FASTag Rules માં મોટો ફેરફાર, ટોલ ટેક્સ પર નહીં લાગે લાંબી લાઈનો; RBIએ લીધો મોટો નિર્ણય

    FASTag Rules માં મોટો ફેરફાર, ટોલ ટેક્સ પર નહીં લાગે લાંબી લાઈનો; RBIએ લીધો મોટો નિર્ણય

    RECOMMENDED
     થઈ ગયો ફ્રીમાં Netflix જોવાનો જુગાડ! Jioએ ફરી આપી મોટી ભેટ; ફટાફટ ચેક કરો

    થઈ ગયો ફ્રીમાં Netflix જોવાનો જુગાડ! Jioએ ફરી આપી મોટી ભેટ; ફટાફટ ચેક કરો

    RECOMMENDED
    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    MOST READ
    મેઘરાજાની રી-એન્ટ્રીઃ અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, હજુય 'ભારે'ની આગાહી

    મેઘરાજાની રી-એન્ટ્રીઃ અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, હજુય 'ભારે'ની આગાહી

    RECOMMENDED
    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    MOST READ
    આઠ વર્ષમાં પહેલીવાર આવું બન્યું : શહબાઝ શરીફે PM મોદીને આપ્યું પાકિસ્તાન આવવાનું આમંત્રણ, જાણો કારણ

    આઠ વર્ષમાં પહેલીવાર આવું બન્યું : શહબાઝ શરીફે PM મોદીને આપ્યું પાકિસ્તાન આવવાનું આમંત્રણ, જાણો કારણ

    RECOMMENDED