16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઊંચકી પિતા પાવાગઢ ચઢ્યા, દ્રશ્યો જોઈને માઈ ભક્તો થયા ભાવુક

ADVERTISEMENT

Pavagadh
Pavagadh
social share
google news

Pavagadh, Navratri 2024: હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. જેને લઈને શક્તિપીઠ પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે દૂર દૂરથી પોતાની આસ્થા અને ભક્તિ સાથે આવતા હોય છે. આ વચ્ચે પાવાગઢ ખાતે માઈ ભક્તોને ભાવુક કરી દેતી એક ઘટના બની હતી. 

દિવ્યાંગ દીકરીને ઉચકીને પિતા પાવાગઢ ચઢ્યા

નવરાત્રીમાં પાવાગઢ ખાતે પોતાની 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે ઉચકીને એક પિતા માતાજીના દર્શન કરાવવા પહોંચ્યા હતા. એક બાજુ આજના સમયમાં લોકો દીકરી જન્મતા તેને ત્યજી દેતા હોય છે, બીજી તરફ એક પિતા છે જે પોતાની દીકરીને માતાજીના દર્શન કરાવવા માટે ખભા પર ઊચકીને બધા પગથિયા ચઢ્યા હતા. એક પિતાની પુત્રી પ્રત્યેના પ્રેમની આવી લાગણીના દ્રશ્યો જોઈને ભક્તો પણ ભાવુક થઈ ગયા હતા. 

શ્રમિક પિતાએ દીકરીને માતાજીના દરબાર સુધી લઈ ગયા 

આણંદના મીંઢળપુરના શ્રમજીવી જન્મથી મુકબધિર અને દિવ્યાંગ 16 વર્ષની દીકરીને લઈને પાવાગઢ આવ્યા હતા. નવરાત્રીમાં દીકરીને માતાજીના આશીર્વાદ અપાવવા માટે 50 વર્ષના શ્રમિક પિતાએ કાળઝાળ ગરમીમાં 40થી વધુ કિલો વજન ઉચકીને દીકરીને માતાજીના દરબાર સુધી લઈ ગયા હતા. આ બાદ દીકરીને દર્શન કરાવ્યા હતા. દીકરીને ખભા પર ઉચકીને જતા પિતાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

ADVERTISEMENT

(ઈનપુટ: જયેન્દ્ર ભોઈ, પંચમહાલ)

 

    follow whatsapp

    ADVERTISEMENT

    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    RECOMMENDED
    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    RECOMMENDED
    NPS અને OPSથી કેટલું અલગ છે UPS? કઈ પેન્શન સ્કીમમાં કર્મચારીઓને વધુ ફાયદો થશે, જાણો A to Z

    NPS અને OPSથી કેટલું અલગ છે UPS? કઈ પેન્શન સ્કીમમાં કર્મચારીઓને વધુ ફાયદો થશે, જાણો A to Z

    RECOMMENDED
    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    MOST READ
     પહેલા ફ્રેન્ડશીપ, પછી વીડિયો ઉતારી લાખોની માંગ...રાજકોટની યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા ભારે પડી

    પહેલા ફ્રેન્ડશીપ, પછી વીડિયો ઉતારી લાખોની માંગ...રાજકોટની યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા ભારે પડી

    RECOMMENDED
     જન્માષ્ટમી 2024: દ્વારકાધીશના મંદિરના સમયમાં ફેરફાર, આવતીકાલે દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો

    જન્માષ્ટમી 2024: દ્વારકાધીશના મંદિરના સમયમાં ફેરફાર, આવતીકાલે દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો

    RECOMMENDED
    પોલીસ કર્મીઓને હાશકારો: PSI-PI ની બદલીના પરિપત્ર મામલે DGP વિકાસ સહાયનો મોટો ખુલાસો

    પોલીસ કર્મીઓને હાશકારો: PSI-PI ની બદલીના પરિપત્ર મામલે DGP વિકાસ સહાયનો મોટો ખુલાસો

    RECOMMENDED
    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    RECOMMENDED
    Bank Holidays: ફટાફટ પતાવી લો બેંકના કામ, સતત 3 દિવસ બેંકોમાં રહેશે રજા

    Bank Holidays: ફટાફટ પતાવી લો બેંકના કામ, સતત 3 દિવસ બેંકોમાં રહેશે રજા

    RECOMMENDED
    NEET PG Result 2024 Declared : નીટ પીજી 2024નું પરિણામ જાહેર, જાણો કેટલું રહેશે કટ ઓફ

    NEET PG Result 2024 Declared : નીટ પીજી 2024નું પરિણામ જાહેર, જાણો કેટલું રહેશે કટ ઓફ

    RECOMMENDED