Loksabha Election: સસ્પેન્ડેડ ડો.જ્યોતિ પંડ્યા શું હવે AAP માં જોડાશે? તેમણે કહ્યું-મારૂ મન કેસરિયુ છે પણ..

Gujarat Tak

ADVERTISEMENT

Loksabha Election 2024: ભાજપ દ્વારા લોકસભાની બીજી યાદી જાહેર થતાં જ આંતરિક ડખાંઓ શરૂ થઈ ગયા છે. ભાજપે સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી જેના કારણે સિનિયર નેતા ડો. જ્યોતિબેન પંડ્યા નારાજ થઈ ગયા હતા અને તેમણે ખુલ્લેઆમ વાતનો વિરોધ કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.ડો. જ્યોતિબેન પંડ્યા જણાવે છે કે, દેશમાં લોકશાહી છે. હું રાજકીય ગતિવીધીમાં કામ કરતી વ્યક્તિએ આવી વાત કરી. ત્યારે આજે તે લોકો શહેરમાં છે તેમ મેં જાણ્યું. મારો સંપર્ક કર્યો છે. મારૂ મન કેસરિયું છે પરંતુ.... જાણો સમગ્ર અહેવાલ આ વીડિયોમાં.... શું તે હવે આપમાં જોડાશે?

social share
google news

Loksabha Election 2024: ભાજપ દ્વારા લોકસભાની બીજી યાદી જાહેર થતાં જ આંતરિક ડખાંઓ શરૂ થઈ ગયા છે. ભાજપે સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી જેના કારણે સિનિયર નેતા ડો. જ્યોતિબેન પંડ્યા નારાજ થઈ ગયા હતા અને તેમણે ખુલ્લેઆમ વાતનો વિરોધ કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.ડો. જ્યોતિબેન પંડ્યા જણાવે છે કે, દેશમાં લોકશાહી છે. હું રાજકીય ગતિવીધીમાં કામ કરતી વ્યક્તિએ આવી વાત કરી. ત્યારે આજે તે લોકો શહેરમાં છે તેમ મેં જાણ્યું. મારો સંપર્ક કર્યો છે. મારૂ મન કેસરિયું છે પરંતુ.... જાણો સમગ્ર અહેવાલ આ વીડિયોમાં.... શું તે હવે આપમાં જોડાશે?  
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT