સુરતમાં કોંગ્રેસ સાથે 'ખેલ' કરનાર નિલેશ કુંભાણી વિશે પૃથ્વીરાજ ચૌહાણે શું કહ્યું?

ADVERTISEMENT

સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સમગ્ર ઘટનાને ભાજપની જીતને અઘોષિત કટોકટી ગણાવી હતી.

social share
google news

Surat News: સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સમગ્ર ઘટનાને ભાજપની જીતને અઘોષિત કટોકટી ગણાવી હતી.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT