લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં બે ઉમેદવાર રંજન ભટ્ટ અને ભિખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે ગુજરાત તકના આ ખાસ અહેવાલમાં જાણો ભાજપના નેતાઓ કેમ અચાનક ચૂંટણી લડવાથી ઈનકાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
• 07:53 PM • 23 Mar 2024
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં બે ઉમેદવાર રંજન ભટ્ટ અને ભિખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે ગુજરાત તકના આ ખાસ અહેવાલમાં જાણો ભાજપના નેતાઓ કેમ અચાનક ચૂંટણી લડવાથી ઈનકાર કરી રહ્યા છે.
ADVERTISEMENT