Lok Sabha 2024: રંજન ભટ્ટ અને ભિખાજી ઠાકોરે અચાનક કેમ ચૂંટણી લડવાની ના પાડી?

Gujarat Tak

• 07:53 PM • 23 Mar 2024

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં બે ઉમેદવાર રંજન ભટ્ટ અને ભિખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે ગુજરાત તકના આ ખાસ અહેવાલમાં જાણો ભાજપના નેતાઓ કેમ અચાનક ચૂંટણી લડવાથી ઈનકાર કરી રહ્યા છે.

follow google news

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં બે ઉમેદવાર રંજન ભટ્ટ અને ભિખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે ગુજરાત તકના આ ખાસ અહેવાલમાં જાણો ભાજપના નેતાઓ કેમ અચાનક ચૂંટણી લડવાથી ઈનકાર કરી રહ્યા છે.
 

આ પણ વાંચો
    follow whatsapp