અમદાવાદમાં યોજાયેલી Ind vs NZની ફાઈનલ T-20 મેચ જીતી ભારતે કબ્જે કરી સીરીઝ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ IND Vs NZ 3rd T20 મેચમાં ભારતે ન્યૂઝિલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. જે પછી ભારતે સીરીઝ પોતાના નામે કરી હતી. આજે બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચમાં ટોસ જીતીને ભારતીય ટીમે બેટિંગ પહેલા કરતા 4 વિકેટના નુકસાને 234 રન બનાવ્યા હતા. ટીમના માટે શુભમન ગિલે 63 બોલ પર 126 રનની તૂફાની બેટિંગ કરી હતી. ગિલ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રન અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન કર્યા હતા.

જયસુખ પટેલના મોરબી બ્રિજ ઘટનામાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા, ‘જયસુખને ખબર જ હતી’

1-1થી સીરીઝમાં કરી હતી બરાબરી
કીવી ટીમ સામે જીત માટે 235 રનનો ટાર્ગેટ ભારતે મુક્યો હતો, પરંતુ મહેમાન ટીમ 12.1 ઓવરમાં જ 66 રન પર ઢેર થઈ ગઈ હતી. આપને અહીં જણાવી દઈએ કે આ અગાઉ મેચ રાંચીમાં રમાઈ હતી. જેમાં ન્યૂઝિલેન્ડે 21 રનના અંતરથી જીત મેળવી હતી. તે પછી બીજી મેચ લખનઉમાં રમાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટથી જીત નોંધાવીને સીરીઝમાં 1-1ની બરાબરી કરી દીધી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    RECOMMENDED
    રોહિત શર્માએ કોહલી-બુમરાહ કે હાર્દિક નહીં... પણ આ 3 દિગ્ગજોને આપ્યો T20 WC જીતનો શ્રેય

    રોહિત શર્માએ કોહલી-બુમરાહ કે હાર્દિક નહીં... પણ આ 3 દિગ્ગજોને આપ્યો T20 WC જીતનો શ્રેય

    RECOMMENDED
    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    'હું કંટાળી ગયો છું', જૂનાગઢમાં વ્યાજખોરોના કારણે મોભીએ મોતને વ્હાલું કર્યું

    MOST READ
    રોહિત શર્માને મેદાનમાં કેમ આવે છે આટલો ગુસ્સો? શમી અને અય્યરે કર્યો ખુલાસો

    રોહિત શર્માને મેદાનમાં કેમ આવે છે આટલો ગુસ્સો? શમી અને અય્યરે કર્યો ખુલાસો

    RECOMMENDED
    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    RECOMMENDED
    UPS : જાણો શું છે યુનિફાઇડ પેન્શન સ્કીમ... જેને મોદી સરકારે આપી મંજૂરી

    UPS : જાણો શું છે યુનિફાઇડ પેન્શન સ્કીમ... જેને મોદી સરકારે આપી મંજૂરી

    RECOMMENDED
    રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ આ ટ્રોફીથી થયા બહાર, જાણો કોને મળી જગ્યા

    રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ આ ટ્રોફીથી થયા બહાર, જાણો કોને મળી જગ્યા

    RECOMMENDED
    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    RECOMMENDED
    ભારે પવન...વીજળીના કડાકા-ભડાકાઃ  27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

    ભારે પવન...વીજળીના કડાકા-ભડાકાઃ 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

    RECOMMENDED
    રાજ્યસભાની તમામ 12 બેઠકો પર બિનહરીફ પેટાચૂંટણી, જાણો કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર ચૂંટાયા

    રાજ્યસભાની તમામ 12 બેઠકો પર બિનહરીફ પેટાચૂંટણી, જાણો કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર ચૂંટાયા

    RECOMMENDED