ધીરેન્દ્ર શાસ્ત્રીનું હજુ પણ છે ગુજરાતમાં પ્લાનીંગ, જાણો તેમના કાર્યક્રમો

Arrow

@twitter

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાતમાં અચરજ પમાડે તેવો આવકારો મળ્યો છે.

Arrow

શરૂઆતમાં વિરોધ વચ્ચે વિજ્ઞાન જાથાએ પાખંડી સાબિત કરવાનું બીડું લીધું પણ, ભાજપ નેતાઓની એન્ટ્રી પછી તે પાણીમાં બેસી ગયું.

Arrow

સફળ કાર્યક્રમો બાદ હવે ધીરેન્દ્ર શાસ્ત્રી 3 જૂન સુધી ગુજરાતમાં કાર્યક્રમો કરશે.

Arrow

1 અને 2 જુને રાજકોટમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ.

Arrow

રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર

Arrow

3જી જૂને બાબા બાગેશ્વર વડોદરામાં કરશે કાર્યક્રમ

Arrow

આ દિવસે વડોદરાના નવલખી મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે

Arrow

અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગાંધીનગર, હિંમતનગર, અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં સફળ કાર્યક્રમો કર્યા છે.

Arrow