temple rules 1709905053

શું મંદિર જતાં પહેલા વાળ ધોવા જોઈએ?

image
why hair should washed before going to temple cover 1709905053

મંદિરમાં પૂજા કરવા માટે દરેક લોકો જાય છે, જોકે, મંદિર જવાના કેટલાક નિયમો હોય છે, જેને જાણવા જરૂરી છે. હંમેશા ન્હાઈને જ મંદિરે જવું જોઈએ અને મનને સાફ રાખવું જોઈએ.

Screenshot 2024 03 12 172200

મંદિરે જતાં પહેલા માથુ ઢાંકેલું હોવું જોઈએ અને વાળ બાંધેલા હોવા જોઈએ. મંદિર જતાં પહેલા હંમેશા વાળ ધોયેલા હોવા જોઈએ.

hair wash 3 1704202323 1704278271

એવી માન્યતા છે કે મંદિરમાં જતાં પહેલા તન અને મન સાફ હોવું જોઈએ, આવી સ્થિતિમાં વાળ ન ધોવાથી તન અશુદ્ધ રહે છે, તેથી વાળને ધોઈને જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ.

જ્યોતિષના જણાવ્યા અનુસાર, વાળ ધોયા વગર મંદિરમાં જતા પહેલા મનમાં ચિંતા, ક્રોધ, ભય, અહંકાર જેવી ભાવનાઓ હોય છે, આ કારણે વાળ ધોઈને જ મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ.

જો મંદિરમાં જતા પહેલા વાળ ધોવામાં આવે તો તેનાથી શરીર શુદ્ધ થાય છે અને મન પણ શુદ્ધ થાય છે. આમ કરવાથી નકારાત્મક વિચાર અને નેગેટિવિટી દૂર થાય છે.

મંદિરે જતા પહેલા હંમેશા સ્વચ્છ કપડા પહેરાવા જોઈએ, આ સિવાય મંદિરમાં જતાં પહેલા જે પથારીમાં સૂતા હતા, તેને સ્પર્શ ન કરવો જોઈએ. 

તો જમ્યા વગર જ મંદિરે જવાનો પ્રયાસ કરો અને પરંપરાગત વસ્ત્રો જ પહેરવા જોઈએ.