18 વર્ષ બાદ મીનમાં રાહુ-સૂર્ય આવશે એકસાથે, આ રાશિઓએ રહેવું સાવધાન
14 માર્ચે સૂર્યનું ગોચર મીન રાશિમાં થવા જઈ રહ્યું છે, તો મીન રાશિમાં રાહુ પહેલાથી વિરાજમાન છે.
મીન રાશિમાં સૂર્ય-રાહુની યુતિ થવા જઈ રહી છે. જેના કારણે ગ્રહણ યોગના નામથી ઓળખાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ યોગ ખૂબ જ અશુભ મનાય છે. જેના કારણે કુંડળીમાં આ યોગ બને છે તેનાથી અશુભ પરિણામ મળે છે.
રાહુ-સૂર્યની યુતિ બનવી કેટલીક રાશિઓ માટે અશુભ પરિણામ લઈને આવશે. જાણો કઈ રાશિના જાતકોએ 1 મહિના સુધી સાવધાન રહેવું પડશે.
સિંહ: ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. આ સમયે બિઝનેસ સાથે કોઈ ડીલ ન કરો. પોતાની વાણી પર નિયંત્રણ રાખો.
તુલા: આ સમયે કોઈ નવા કાર્યની શરૂઆત ન કરો. પાર્ટનર સાથે બોલાચાલી થઈ શકે. કાર્યક્ષેત્રમાં દુશ્મનોથી સાવધાન રહો.
કુંભ: ખર્ચામાં વધારો થઈ શકે. નોકરિયાત લોકોએ સાવધાન રહેવું પડશે. પરિવાર સાથે મતભેદ થઈ શકે છે.
મીન: પૈસા સાથે જોડાયેલી સમસ્યા આવી શકે. કાયદાકીય મામલામાં ફસાઈ શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાદ-વિવાદ થઈ શકે.
માર્કેટમાં વેચાતું ઘી અસલી છે કે નકલી? આ રીતે ઓળખો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?