રામ નવમીએ સાળંગપુરના કષ્ટભંજન દાદાનો પહેલા ક્યારેય ન જોયો હોય તેવો શણગાર
રામ નવમીના પર્વની દેશભરમાં ધામધુમથી આજે ઉજવણી કરવામાં આવી રહી છે.
રામ નવમી પર સાળંગપુર ધામમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
આ પ્રસંગે સાળંગપુરમાં આવેલા જગપ્રસિદ્ધ કષ્ટભંજન દાદાને ખાસ શણગાર કરાયો હતો.
સાળંગપુર હનુમાનજીને હજારીગલના ફુલોથી ધનુષ-બાણનો શણગાર કરાયો હતો.
આ સાથે જ દાદાને પહેરાવાયેલા ખાસ મુગટમાં પણ રામ-સીતાની પ્રતિમા જોવા મળી હતી.
હનુમાન દાદાના આ અનોખા શણગાર દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
'તારક મહેતા...'ની સોનુએ ખરીદી નવી કાર, મમ્મીનું સપનું કર્યું પૂરું
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?