GGTUPPhXwAIoi1l

અબુ ધાબીમાં BAPS મંદિરના 7 શિખરોનું છે આ રહસ્ય, જાણો તેની 6 ખાસ વાતો

Credit: સો.મીડિયા

image
GGTZZoRXMAAv77T

ઈસ્લામિક દેશ સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભવ્ય હિન્દુ મંદિર બની ચૂક્યું છે, જેનું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું.

GGTdJtsX0AAqOCU

UAEના પ્રથમ હિન્દુ મંદિર એવા 27 એકરમાં બનેલા આ BAPS સ્વામિનારાણ મંદિરની ખાસિયતો જાણો

baps 12

અબુ ધાબીના આ હિન્દુ મંદિરમાં ગંગા-યમુનાનું પાણી વહે છે. મંદિરની બંને બાજુ ગંગા-યમુના સરોવર બનાવાયા છે.

ગંગા અને યમુના બંને સરોવરમાં 12-12 ગૌમુખ છે, જેમાંથી પાણી નીકળે છે. કાશી-બનારસની જેમ અહીં ગંગા ઘાટ પણ છે.

મંદિરના સ્તંભો પર રામાયણની કથાનું વર્ણન કરાયું છે. જેમાં રામજન્મથી સીતા સ્વયંવર, ભરત મિલાપ અને લંકા દહન છે.

મંદિર નિર્માણમાં જયપુરના લાલ બલુઆ પથ્થરનો ઉપયોગ થયો છે. આ પથ્થરનો રામ મંદિરમાં પણ ઉપયોગ કરાયો છે.

27 એકર જમીન પર બનેલા આ મંદિરમાં 7 શિખર છે. આ તમામ શિખરમાં અલગ-અલગ હિન્દુ દેવી-દેવતાઓનું સ્થાન અપાયું છે.

અબુ ધાબીના ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ નાગરશૈલીમાં કરાયું છે. અયોધ્યાનું રામ મંદિર પણ નાગરશૈલીમાં બનાવાયું છે.