ખરાબ સમય આવવાનો સંકેત બની શકે આ 3 વસ્તુઓ, ઘરમાંથી જતી રહેશે સમૃદ્ધિ
આચાર્ય ચાણક્યએ એવી 3 વસ્તુઓનું વર્ણન કર્યું છે જે ઘરમાં થાય તો પરેશાની આવવાના સંકેત હોઈ શકે છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે જે પણ ઘરોમાં આ 3 વસ્તુઓ થાય ત્યાં ક્યારેય સમૃદ્ધિ વધારે સમય ટકતી નથી.
આચાર્ય ચાણક્ય મુજબ, જે ઘરમાં કંકાશનો માહોલ હંમેશા રહે છે, પરિવારમાં તણાવ હોય તે ખરાબ સંકેત હોઈ શકે છે.
ચાણક્ય મુજબ, ઘરમાં કારણ વિના લડાઈ-ઝઘડા થતા રહે તો સમજો કે ઘર બરબાદ થવાની અણીએ છે.
ચાણક્ય અનુસાર આવા ઘરમાં ક્યારેય લક્ષ્મી અને કુબેર ભગવાન વાસ નથી કરતા. લોકો આર્થિક તંગીથી પરેશાન રહે છે.
ચાણક્ય અનુસાર, જો ઘરમાં લાગેલો તુલસીનો છોડ સૂકાવા લાગે, તો આ પણ ખરાબ સંકેત હોઈ શકે છે.
જે ઘરમાં લોકો ભગવાનની ઉપાસના કે પૂજા-પાઠ નથી કરતા તો આ ભવિષ્ય માટે ખરાબ સંકેત હોઈ શકે છે.
આવા ઘરમાં ખુશીઓ અને સુખ-શાંતિ નથી રહેતી. ચાણક્ય કહે છે, વ્યક્તિએ રોજ સૂર્યાસ્ત પહેલા અને પછી ભગવાનની ભક્તિ કરવી જોઈએ.
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?