આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ કિસમિસ
જે લોકો એન્ટી-ડાયાબિટીક દવાઓ લઈ રહ્યા છે, તેઓએ વધુ માત્રામાં કિસમિસનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
જો તમને કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યા હોય તો કિસમિસનું વધુ માત્રામાં સેવન ન કરો.
ડોક્ટર્સ અનુસાર, જે લોકોને વધુ તાવ છે, તેમણે પણ કિસમિસ ખાવાનું ટાળવું જોઈએ.
જો તમને એલર્જીની સમસ્યા છે તો તમારે કિસમિસ ખાવાનું ટાળવું જોઈએ.
જે લોકો સ્થૂળતાથી પરેશાન છે તેઓએ પણ કિસમિસ ન ખાવી જોઈએ. કારણ કે કિસમિસમાં ઘણી બધી કેલરી હોય છે.
જો તમને કોઈ સમસ્યા છે, તો ડોક્ટરની સલાહ લઈને જ કોઈ વસ્તુનું સેવન કરો.
199 રૂ. માં 13 OTT અને 400 લાઈવ TV ચેનલ્સ, આ કંપનીએ કાઢ્યો ખાસ પ્લાન
Related Stories
શું તમે પણ લગાવો છો મુલતાની માટી? તો પહેલા આ જાણી લેજો
આ 5 વસ્તુ ખાવાથી વૃદ્ધ પણ થાય છે જવાન
આ લક્ષણો સૂચવે છે કે તમારી કિડની નબળી છે, જાણો કાળજી રાખવા શું કરવું
માર્કેટમાં વેચાતું ઘી અસલી છે કે નકલી? આ રીતે ઓળખો