આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ કિસમિસ
જે લોકો એન્ટી-ડાયાબિટીક દવાઓ લઈ રહ્યા છે, તેઓએ વધુ માત્રામાં કિસમિસનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
જો તમને કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યા હોય તો કિસમિસનું વધુ માત્રામાં સેવન ન કરો.
ડોક્ટર્સ અનુસાર, જે લોકોને વધુ તાવ છે, તેમણે પણ કિસમિસ ખાવાનું ટાળવું જોઈએ.
જો તમને એલર્જીની સમસ્યા છે તો તમારે કિસમિસ ખાવાનું ટાળવું જોઈએ.
જે લોકો સ્થૂળતાથી પરેશાન છે તેઓએ પણ કિસમિસ ન ખાવી જોઈએ. કારણ કે કિસમિસમાં ઘણી બધી કેલરી હોય છે.
જો તમને કોઈ સમસ્યા છે, તો ડોક્ટરની સલાહ લઈને જ કોઈ વસ્તુનું સેવન કરો.
199 રૂ. માં 13 OTT અને 400 લાઈવ TV ચેનલ્સ, આ કંપનીએ કાઢ્યો ખાસ પ્લાન
Related Stories
ચહેરા પર બરફ લગાવતા પહેલા આ જાણી લો
અનુષ્કા શર્મા દરરોજ નાસ્તામાં ખાય છે આ 3 વસ્તુ
દીપિકા પાદુકોણની ચમકદાર સ્કીનનું આ છે સિક્રેટ, પહેલીવાર એક્ટ્રેસ કર્યો ખુલાસો
સવારમાં આ શાકભાજીઓ ખાઈ લો, શરીરમાં નહીં રહે વિટામીન બી12ની અછત