Health : નખ ઘસવાના પણ છે ઘણા ફાયદા! અનેક સમસ્યાઓથી અપાવશે છુટકારો
નખ આપણા શરીરનો મુખ્ય ભાગ છે. તેને સજાવવામાં પણ આવે છે અને તેનાથી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે. નખની કસરત સૌથી સરળ છે.
નખને ઘસવાની કસરતને બાલાયામ (Balayam Yoga) કહેવામાં આવે છે. તેને કરવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ તમને બાલાયામ કરવાની યોગ્ય રીત ખબર હોવી જોઈએ.
જો તમે પણ તમારા વાળ, સ્કિન અને સ્વાસ્થ્ય સારું રાખવા માંગો છો, તો આજે જ બાલાયામ કરવાનું શરૂ કરી દો. તેને કરવાથી વધારે મુશ્કેલી નહીં થાય.
નખને ઘસવાથી વાળને પોષણ મળે છે અને ગ્રોથ સારો થાય છે. વાળમાં ચમક અને મજબૂતી પણ આવે છે.
નખ ઘસવાથી સ્કિન પર ગ્લો આવે છે. આનાથી બ્લડ સર્કુલેશન વધે છે, જેનાથી ચહેરા પર નિખાર બન્યો રહે છે.
નખ ઘસવાથી અનેક પ્રકારની મુશ્કેલી જેમ કે સ્કિન એલર્જી, ખીલથી પણ રાહત મળશે.
નખ ઘસવાથી વિચારવાની-ઘસવાની ક્ષમતા વધે છે. નખમાં એક્યુપ્રેશર પોઈન્ટ્સ હોય છે, જેનાથી યાદશક્તિ મજબૂત બને છે.
નખ ઘસવા માટે બંને હાથોને છાતીની પાસે રાખો, પછી આંગળીને વાળીને ઘસવાનું શરૂ કરો.
નખને દરરોજ 5થી 10 મિનિટ ઘસો. બાલાયામ તમે આખા દિવસમાં ગમે ક્યારે કરી શકો છો.
તમે સતત 3-4 મહિના સુધી બાલાયમ કરશો, ત્યારે તમને સારું રિઝલ્ટ મળશે.
2 મિનિટમાં બનાવો આ 5 ડ્રિંક્સ, પીતા જ ગરમીમાં થાક દૂર થશે
Related Stories
ચહેરા પર બરફ લગાવતા પહેલા આ જાણી લો
અનુષ્કા શર્મા દરરોજ નાસ્તામાં ખાય છે આ 3 વસ્તુ
દીપિકા પાદુકોણની ચમકદાર સ્કીનનું આ છે સિક્રેટ, પહેલીવાર એક્ટ્રેસ કર્યો ખુલાસો
પાવરફુલ મેમરી સાથે ફોકસ વધશે... મગજની ક્ષમતા વધારવા આ આદતો અપનાવો