Screenshot 2024 02 18 191044

શું દહીંમાં મીઠું નાખીને ખાવું જોઈએ? અહીં જાણી લો

image
Screenshot 2024 02 18 191059

દહીં ગુડ બેક્ટેરિયા અને પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

Screenshot 2024 02 18 191206

દહીંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરેકના ઘરમાં દહીં દરરોજ ખાવામાં આવે છે.

Screenshot 2024 02 18 191131

બાળકો હોય કે મોટા દરેકને દહીં ખાવાનું પસંદ હોય છે. કેટલાક લોકો ખાંડની સાથે દહીં ખાય છે તો કેટલાક મીઠાની સાથે.

જમતી વખતે મોટાભાગના લોકો દહીમાં મીઠું મિક્સ કરીને ખાય છે, પરંતુ શું દહીંમાં મીઠું મિક્સ કરીને ખાવું જોઈએ કે નહીં.

દહીંમાં કેલેરી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન-ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લેક્ટોઝ જેવા પોષક તત્વો પણ મળી આવે છે.

જો તમે દરરોજ દહીંમાં મીઠું ભેળવીને ખાઓ છો તો પિત્ત અને કફની સમસ્યા વધી શકે છે. દહીંમાં હલકું જીરું ખાઈ શકાય છે.

દહીંમાં મીઠું મિક્સ કરવાથી તમારા પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. તેનાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે.