બોલિવૂડ અભિનેત્રી સની લિયોને કેમ છેડ્યું 'નોનવેજ', કર્યો ચોંકાવનારો ખુલાસો
અભિનેત્રી સની લિયોન પોતાની ફિટનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.
પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે સની લિયોનીએ નોનવેજ ખાવાનું છોડી દીધું છે.
સની લિયોન કહે છે કે તેણે વજન ઘટાડવા માટે નોનવેજ ન ખાવાનો રસ્તો પસંદ કર્યો નહોતો.
પરંતુ નોનવેજ ખાવાનું બંધ કર્યા બાદ તેનું વજન આપમેળે ઘટવા લાગ્યું.
સની લિયોનનું કહેવું છે કે શાકાહારી ખોરાકથી તે પહેલા કરતા વધુ એનર્જેટિંક ફીલ કરે છે.
તેના ડાયટમાં ફ્રુટ્સ અને લીલા પાંદડાવાળા શાકભાજી જરૂર હોય છે.
સની લિયોનનું કહેવું છે કે શાકાહારી બનવું મુશ્કેલ નહીં, પરંતુ એકદમ સરળ છે.
આ તારીખે જન્મેલી યુવતીઓ ઈચ્છીને પણ પ્રેમનો એકરાર નથી કરી શકતી, જાણો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ