ધીરેન્દ્ર શાસ્ત્રીનું હજુ પણ છે ગુજરાતમાં પ્લાનીંગ, જાણો તેમના કાર્યક્ર
મો
Arrow
@twitter
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાતમાં અચરજ પમાડે તેવો આવકારો મળ
્યો છે.
Arrow
શરૂઆતમાં વિરોધ વચ્ચે વિજ્ઞાન જાથાએ પાખંડી સાબિત કરવાનું બીડું લીધું પણ,
ભાજપ નેતાઓની એન્ટ્રી પછી તે પાણીમાં બેસી ગયું.
Arrow
સફળ કાર્યક્રમો બાદ હવે ધીરેન્દ્ર શાસ્ત્રી 3 જૂન સુધી ગુજરાતમાં કાર્યક્ર
મો કરશે.
Arrow
1 અને 2 જુને રાજકોટમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ.
Arrow
રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર
Arrow
3જી જૂને બાબા બાગેશ્વર વડોદરામાં કરશે કાર્યક્રમ
Arrow
આ દિવસે વડોદરાના નવલખી મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે
Arrow
અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગાંધીનગર, હિંમતનગર, અમદાવાદ, સુરત સહિત ગુજરાતમ
ાં સફળ કાર્યક્રમો કર્યા છે.
Arrow
NEXT:
રકુલ પ્રીત સિંહ વેકેશન માણવા પહોંચી માલદીવ, શેર કરી તસવીરો
Related Stories
લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે આ 5 એક્ટ્રેસ, જાણો કારણ
Salman Khan ની પાછળ કેમ પડ્યા છે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર?
ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાના શાહરૂખ ખાન કેટલા રૂપિયા લે છે?
Nita Ambani કેવી રીતે બન્યા અંબાણી પરિવારની વહુ?