બેંકે ગ્રાહકોને SMS દ્વારા એલર્ટ પણ મોકલ્યું છે. બેંકે એવું પણ જણાવ્યું છે કે જો ગ્રાહકોએ 19 માર્ચ સુધીમાં કેવાઈસીની પ્રોસેસ પૂર્ણ નહીં કરે તો એકાઉન્ટ ફ્રીઝ પણ થઈ શકે છે.
આ કારણ તમારી બ્રાન્ચમાં જઈને છેલ્લી તારીખ પહેલા કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે.