રોહિત શર્માને મેદાનમાં કેમ આવે છે આટલો ગુસ્સો? શમી અને અય્યરે કર્યો ખુલાસો

ADVERTISEMENT

રોહિત શર્માના ગુસ્સાને લઈને શમીનો મોટો ખુલાસો
Rohit Sharma
social share
google news

Rohit Sharma : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) તેમના શાનદાર નેતૃત્વની સાથે-સાથે મેદાન પર ગુસ્સો કરવા માટે પણ ખૂબ જ જાણીતા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વખત તેમના આ પ્રકારના વીડિયો ખૂબ જ શેર પણ થાય છે. આવી સ્થિતિમાં રોહિત શર્માના ગુસ્સાને લઈને ફેન્સ અલગ-અલગ અભિપ્રાય આપતા પણ જોવા મળે છે. આ વચ્ચે જ્યારે રોહિત શર્માના સાથી ખેલાડી અને ટીમ ઈન્ડિયા (Team India) ના દિગ્ગજ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)ને આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું, જે લોકોને ખૂબ જ પસંદ પણ આવ્યું. 

મોહમ્મદ શમીએ શું કહ્યું?

CEAT દ્વારા આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમમાં ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રોહિત શર્માને લઈને મોટો ખુલાસો કર્યો છે. મેદાન પર કેપ્ટનના ગુસ્સા અને રિએક્શન માટે મોહમ્મદ શમીએ કહ્યું કે, 'સૌથી પહેલા મને રોહિત શર્માનું આ કામ બહું ગમે છે કે તેઓ બોલિંગમાં અમને ફૂલ ફ્રીડમ (સ્વતંત્રતા) આપે છે. ત્યારબાદ જો કોઈ ખેલાડી તેમની અપેક્ષાઓ પર ખરતા નથી ઉતરતા તો તેમનું એક્શન બહાર આવવા લાગે છે. તેઓ સમજાવે છે કે આપણે કેવા પ્રયાસો કરવો જોઈએ અને જો આ પછી પણ અમારું પ્રદર્શન સુધરતું નથી તો પછી તમે ટીવી સ્ક્રીન પર જે રિએક્શન જુઓ છો અને કહ્યા વિના સમજી જાવ છો, તે સામે આવવા લાગે છે.'

શ્રેયસ અય્યરે શું કહ્યું?

મોહમ્મદ શમીના આ નિવેદન બાદ શ્રેયસ અય્યરે માઈક હાથમાં લઈને કહ્યું કે, આ યોગ્ય વાત છે. શમી ભાઈ સાચું કહી રહ્યા છે. તેઓ ફિલ ઈન ધ બ્લેંક્સ હોય છે. તેઓ જે પણ તે સમયે ઈશારામાં બોલી રહ્યા હોય છે તે પણ સારી રીતે સમજાય જાય છે. પરંતુ ઘણા વર્ષો સુધી રોહિત ભાઈ સાથે રમ્યા બાદ જાણવા મળ્યું કે તેઓ એક સારા લીડર છે અને તેમની અંદર શાનદાર નેતૃત્વ ક્ષમતા છે. 

ADVERTISEMENT


રોહિત શર્માના જવાબે જીતી લીધું દિલ

મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરના આ નિવેદન પર ભારતીય કેપ્ટને પણ પ્રતિક્રિયા આપી. રોહિત શર્માના જવાબે ત્યાં બેઠેલા તમામ ખેલાડીઓ સહિત BCCI સચિવ જય શાહનું પણ દિલ જીતી લીધું. રોહિત શર્માએ કહ્યું કે, તેઓ જે પણ બીજા માટે એપ્લાય કરે છે, તે જ તેઓ પોતાના માટે પણ કરે છે. બધું કરીને પોતાના સાથી ખેલાડીઓને બતાવે છે.  


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    RECOMMENDED
    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    IPL 2025: ગુજરાત ટાઇટન્સના આ ખેલાડીએ સતત બે મેચમાં કરી તોફાની બેટિંગ, ફ્રેન્ચાઇઝની વધી મુશ્કેલી

    RECOMMENDED
    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    Rajkotમાં પહેલીવાર રાઈડ્સ વગર લોકમેળાનો પ્રારંભ, નેતાઓ સહિત લોકોને મેળો ફિક્કો લાગ્યો

    RECOMMENDED
    મહિલાઓ વિરુદ્ધ અપરાધ અક્ષમ્ય પાપ, દોષી કોઈપણ હોય બચવા ન જોઈએ- PM મોદી

    મહિલાઓ વિરુદ્ધ અપરાધ અક્ષમ્ય પાપ, દોષી કોઈપણ હોય બચવા ન જોઈએ- PM મોદી

    RECOMMENDED
    અનંત અંબાણીની જાનમાં Hardik Pandya એ કરી ખાસ ડિમાન્ડ, અનન્યા પાંડે સાથે કર્યો જોરદાર ડાંસ

    અનંત અંબાણીની જાનમાં Hardik Pandya એ કરી ખાસ ડિમાન્ડ, અનન્યા પાંડે સાથે કર્યો જોરદાર ડાંસ

    MOST READ
    જન્માષ્ટમીની રાત્રે ધન લાભ માટે જરૂર કરો આ 4 અચૂક ઉપાય, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

    જન્માષ્ટમીની રાત્રે ધન લાભ માટે જરૂર કરો આ 4 અચૂક ઉપાય, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

    RECOMMENDED
    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    ચિંતાજનક! ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 14ના મોત, રાજ્યના આ જિલ્લાઓમાં શંકાસ્પદ કેસ

    MOST READ
    શિખર ધવનને કેમ કહેવામાં આવે છે 'ગબ્બર'? ફિલ્મ શોલે સાથે કનેક્શન

    શિખર ધવનને કેમ કહેવામાં આવે છે 'ગબ્બર'? ફિલ્મ શોલે સાથે કનેક્શન

    RECOMMENDED
    જીમમાં કસરત દરમિયાન હૃદયે દીધો દગો, જામનગરમાં 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધન

    જીમમાં કસરત દરમિયાન હૃદયે દીધો દગો, જામનગરમાં 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધન

    RECOMMENDED
    IPLના સ્ટાર ખેલાડી સાથે મેદાન પર બની મોટી દુર્ઘટના, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાયો

    IPLના સ્ટાર ખેલાડી સાથે મેદાન પર બની મોટી દુર્ઘટના, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાયો

    RECOMMENDED