Mansukh Vasava ને ટિકિટ મળ્યા બાદ જાણો Chaitar Vasava ને લઈ શું બોલ્યા!

Gujarat Tak

ADVERTISEMENT

Loksabha Election 2024: ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતની ૧૫ સીટો પરના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, એવામાં ભરૂચ લોકસભાની સીટ પર સાતમી વાર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. મનસુખ વસાવા ધાર્મિક વ્યક્તિ છે તેઓ સવાર સાંજ પૂજા પાઠ કરતા હોય છે ખાસ કરીને વહેલી સવારે તેઓ ભગવાનની પૂજા તેમજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી અને પૂજા પાઠ કર્યા બાદ પોતાની દિનચર્યા શરૂ કરતા હોય છે ત્યારે મનસુખભાઈ વસાવા સાથે અમે ખાસ વાત કરી છે જેમ તેમણે Chaitar Vasava ને લઈ કહ્યું કે......

social share
google news

Loksabha Election 2024: ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતની ૧૫ સીટો પરના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, એવામાં ભરૂચ લોકસભાની સીટ પર સાતમી વાર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે.  મનસુખ વસાવા ધાર્મિક વ્યક્તિ છે તેઓ સવાર સાંજ પૂજા પાઠ કરતા હોય છે ખાસ કરીને વહેલી સવારે તેઓ ભગવાનની પૂજા તેમજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી અને પૂજા પાઠ કર્યા બાદ પોતાની દિનચર્યા શરૂ કરતા હોય છે ત્યારે મનસુખભાઈ વસાવા સાથે અમે ખાસ વાત કરી છે જેમ તેમણે Chaitar Vasava ને લઈ કહ્યું કે......
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT