જર્મનીમાં ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગથી અફરાતફરી મચી, 6 લોકોના મોત અનેક લોકો ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેમ્બર્ગ: જર્મનીના હેમ્બર્ગ શહેરમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. અહીંના એક ચર્ચમાં થયેલા ફાયરિંગમાં 6 લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. આ સાથે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોમાં હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે.

ફાયરિંગમાં 6 લોકોના મોત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેહોવાસ ચર્ચમાં થયેલા ફાયરિંગમાં 6 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોઈ ગુનેગાર ભાગી ગયો હોવાના કોઈ સંકેત નથી. હેમ્બર્ગ પોલીસે ટ્વીટ કર્યું કે આ ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, કેટલાકના મોત પણ થયા છે. અમે મોટી સંખ્યામાં સુરક્ષા દળો સાથે સ્થળ પર છીએ.

આ પણ વાંચો: દુષ્કાળ પડવાનો છે? PM ની અધિકારીઓ સાથે બેઠક, અનાજ સંગ્રહ કરવાના નિર્દેશ પાછળ શું છે કારણ

ADVERTISEMENT

હુમલાખોર પણ ઠાર કરાયો
પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, હુમલાખોરોએ લગભગ 9 વાગ્યે એક ચર્ચમાં લોકો પર ગોળીબાર કર્યો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે હુમલાખોર એક હતો કે એકથી વધુ. પરંતુ પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને છોડવામાં આવશે નહીં. પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ઘણા લોકોના શરીર પર ગોળીઓના ઘા હતા.

ADVERTISEMENT

સ્થાનિકોને ફોન પર એલર્ટ મેસેજ મોકલાયા
જર્મની એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, હેમ્બર્ગના ઉત્તરી અલ્સ્ટરડોર્ફ જિલ્લાના સ્થાનિક રહેવાસીઓને તેમના મોબાઇલ ફોન પર ચેતવણી સંદેશ આપવામાં આવ્યો છે. તેમજ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હેમ્બર્ગના મેયરે આ હુમલા બાદ મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. મેયર પીટર ચાંચરે ટ્વીટ કર્યું કે, હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ગુનેગારોનો પીછો કરવા અને તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે પોલીસ સંપૂર્ણ તાકાતથી કામ કરી રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT

    25 કે 26 ઓગસ્ટ, ક્યારે છે જન્માષ્ટમી? આ વસ્તુઓનો પ્રસાદ ધરાવવાથી બધી મનોકામનાઓ થશે પૂર્ણ

    25 કે 26 ઓગસ્ટ, ક્યારે છે જન્માષ્ટમી? આ વસ્તુઓનો પ્રસાદ ધરાવવાથી બધી મનોકામનાઓ થશે પૂર્ણ

    RECOMMENDED
    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    Janmashtami 2024: વૃંદાવનથી લઈને ડાકોર સુધી, જાણો દેશમાં ક્યાં-ક્યાં છે ભગવાન શ્રીકૃષ્ણના સૌથી ભવ્ય મંદિર

    RECOMMENDED
    કેનેડામાં કમાણીનું સપનું અધૂરું રહી જશે! ટ્રૂડો સરકારના નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, ઓસ્ટ્રેલિયાથી પણ ઝટકો

    કેનેડામાં કમાણીનું સપનું અધૂરું રહી જશે! ટ્રૂડો સરકારના નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, ઓસ્ટ્રેલિયાથી પણ ઝટકો

    RECOMMENDED
    Gujarat Rain: કડાકા-ભડાકા સાથે 8 ઈંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની નવી આગાહીએ ધબકારા વધાર્યા

    Gujarat Rain: કડાકા-ભડાકા સાથે 8 ઈંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની નવી આગાહીએ ધબકારા વધાર્યા

    RECOMMENDED
    ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં! સ્થિતિને પહોંચી વળવા બેઠકનો દોર શરૂ

    ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે તંત્ર એલર્ટ મોડમાં! સ્થિતિને પહોંચી વળવા બેઠકનો દોર શરૂ

    RECOMMENDED
    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    MOST READ
    NEET PG Result 2024 Declared : નીટ પીજી 2024નું પરિણામ જાહેર, જાણો કેટલું રહેશે કટ ઓફ

    NEET PG Result 2024 Declared : નીટ પીજી 2024નું પરિણામ જાહેર, જાણો કેટલું રહેશે કટ ઓફ

    RECOMMENDED
    કોહલી-રોહિત વનડે અને ટેસ્ટમાંથી ક્યારે લેશે નિવૃત્તિ? પૂર્વ ભારતીય કોચનો મોટો ખુલાસો

    કોહલી-રોહિત વનડે અને ટેસ્ટમાંથી ક્યારે લેશે નિવૃત્તિ? પૂર્વ ભારતીય કોચનો મોટો ખુલાસો

    RECOMMENDED
    અનંત અંબાણીની જાનમાં Hardik Pandya એ કરી ખાસ ડિમાન્ડ, અનન્યા પાંડે સાથે કર્યો જોરદાર ડાંસ

    અનંત અંબાણીની જાનમાં Hardik Pandya એ કરી ખાસ ડિમાન્ડ, અનન્યા પાંડે સાથે કર્યો જોરદાર ડાંસ

    MOST READ
    રોહિત શર્માને મેદાનમાં કેમ આવે છે આટલો ગુસ્સો? શમી અને અય્યરે કર્યો ખુલાસો

    રોહિત શર્માને મેદાનમાં કેમ આવે છે આટલો ગુસ્સો? શમી અને અય્યરે કર્યો ખુલાસો

    RECOMMENDED