સુદર્શન બ્રિજનું PM મોદીનાં હસ્તે લોકાર્પણ, જાણો બ્રિજની ખાસિયતો

Gujarat Tak

ADVERTISEMENT

PM Modi Gujarat Visit Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. PM મોદી આજે દ્વારકા અને રાજકોટ ખાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.

social share
google news

PM Modi Gujarat Visit Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. PM મોદી આજે દ્વારકા અને રાજકોટ ખાતે અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદીના હસ્તે અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી આજે વહેલી સવારે બેટદ્વારકા ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે બેટ દ્વારકા મંદિરે પૂજા-અર્ચના કરી હતી. જે બાદ PM મોદીએ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, આ બ્રિજનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી દ્વારા તા. 7 ઓક્ટોમ્બર 2017ના રોજ કરાયો હતો. 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT