આવતીકાલે Arvind Kejriwal આવશે ગુજરાત, Chaitar Vasava અને Umesh Makwana માટે પ્રચારની કરશે શરૂઆત

ADVERTISEMENT

Loksabha Election 2024: આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવવાના છે. આ દરમિયાન તેઓ Chaitar Vasava અને Umesh Makwana માટે પ્રચારની શરૂઆત કરશે. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે. જુઓ સંપૂર્ણ માહિતી આ જ વીડિયોમાં

social share
google news

Loksabha Election 2024:  આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવવાના છે. આ દરમિયાન તેઓ Chaitar Vasava અને Umesh Makwana માટે પ્રચારની શરૂઆત કરશે. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે. જુઓ સંપૂર્ણ માહિતી આ જ વીડિયોમાં..... 

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT