આંદોલન પાર્ટ-2: રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ શું કરશે?, Yuvrajsinh Jadeja નો ખુલાસો

Gujarat Tak

ADVERTISEMENT

Parshottam Rupala Controversy: ક્ષત્રિય સમાજમાં હજુ પણ પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત્ છે અને ત્યારે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં સમાજ દ્વારા શું રણનીતિ અપનાવાશે

social share
google news

Parshottam Rupala Controversy: ક્ષત્રિય સમાજમાં હજુ પણ પરસોત્તમ રૂપાલા સામે રોષ યથાવત્ છે અને ત્યારે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં સમાજ દ્વારા શું રણનીતિ અપનાવાશે અને સંકલન સમિતિમાં જે નારાજગી જોવા મળી રહી છે તેને લઈને યુવરાજસિંહે ગુજરાત તક સાથે ખાસ વાત કરી હતી.. શું કહ્યું તેમણે સાંભળો...

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT