AAPના MLA ચૈતર વસાવાએ ગુજરાત સરકારના પૂરના રાહત પેકેજ ને લઈ કહ્યું કે ખેડૂતો સાથેની એક ક્રૂર મજાક છે

Gujarat Tak

ADVERTISEMENT

Narmada ના ખેડૂતોની હાલત કફોડી બની છે. પૂરમાં અનેક ગામો પ્રભાવિત થયા છે.

social share
google news

નર્મદા જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. પૂરમાં અનેક ગામો પ્રભાવિત થયા છે. ગામના ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે, નુકસાન સામે રાજ્ય સરકારે વળતર આપવાની જાહેરાત કરી છે. પરંતુ, સરકારે જાહેર કરેલા વળતર કરતા ખેતરમાં વધુ નુકસાન થયું છે. ત્યારે સરકારના આ રાહત પેકેજને AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મજાક ગણાવ્યું છે.

AAP MLA Chaitar Vasava on Narmada Flood 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT