1037 ચલણી નોટનો રામલલા માટે હાર મોકલાયો

ADVERTISEMENT

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે. નડિયાદમાં આવેલા હનુમાનજી મંદિર દ્વારા રુપિયા એકની ચલણી નોટોથી રામલલા માટે હાર બનાવવામા આવ્યો છે.

social share
google news

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે. ખેડાના નડિયાદમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરના સંચાલકો દ્વારા રુપિયા એકની ચલણી નોટોથી રામલલા માટે હાર બનાવવામા આવ્યો છે… જે અયોધ્યા માટે મોકલાયો છે.

A necklace of 1037 currency notes was sent to Ramlala

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT