Rajkot Game Zone Fire: 'અમને ખાલી મૃતદેહ આપી દો' ભાવુક થઈને પરિવારજનોએ હોસ્પિટલમાં ઠાલવી વેદના

Gujarat Tak

ADVERTISEMENT

Rajkot Game Zone Fire: સાહેબ જેમણે રાજકોટ અગ્નિકાંડમાં પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમના દિલ પર શું વિતી રહી હશે...જરાક વિચારો... દુર્ઘટનાને 48 કલાક જેટલો સમય થવા છતાં હજુ મૃતદેહનો કોઈ અત્તોપત્તો જ નથી.

social share
google news

Rajkot Game Zone Fire:  સાહેબ જેમણે રાજકોટ અગ્નિકાંડમાં પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમના દિલ પર શું વિતી રહી હશે...જરાક વિચારો... દુર્ઘટનાને 48 કલાક જેટલો સમય થવા છતાં હજુ મૃતદેહનો કોઈ અત્તોપત્તો જ નથી. હજુ DNA દ્વારા મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.  રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ મોટી સંખ્યામાં મૃતકોના પરિજનો મૃતદેહ લેવા માટે તળવળી રહ્યાં છે. આ વચ્ચે પરિવારજનોને સ્વજનોના મૃતદેહ ન મળતાં રોષે ભરાયા હતાં. આ દરમિયાન તેઓની પોલીસ સાથે રકજક થઈ હતી

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT