Rajkot News: ‘આપણે કોઈને નડવાનું નહીં, નડે એને છોડવાના નહીં’- વજુભાઈ વાળા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: રાજકોટ (Rajkot)માં યોજાયેલી જન્માષ્ટમી (Janmashtami)ની શોભાયાત્રામાં સનાતન ધર્મ (Sanatana Dharma)મામલે વજુભાઈ વાળાએ ઘણા નિવેદનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ શોભાયાત્રા દરમિયાન તેમણે સમસ્ત હિન્દુ સમાજને એક થવાની હાકલ કરી હતી. અહીં પણ આજે સાળંગપુર હનુમાન મંદિરના વિવાદ (Salangpur Temple)ના પડઘા પડ્યા હતા.

કૃષ્ણના ઉપદેશની વાતો કરતા કરતા વજુભાઈ આ શું બોલ્યા?

વજુભાઈ વાળા આજે રાજકોટ ખાતે યોજાયેલી જન્માષ્ટમી શોભાયાત્રામાં જોડાયા હતા. જેવી રીતે આપ જાણો છો કો વજુભાઈ વાળા પોતાના ધારદાર ભાષણને કારણે એટલા જ પ્રચલીત છે. ત્યારે હવે આજે જ્યારે તેમની પાસે માઈક આવ્યું કે તેમણે ધુંવાધાર બેટીંગ શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું કે નાની નાની ભૂલોમાં તલવાર કાઢી લેવી યોગ્ય નથી જેવપણ વિવાદ છે તેનો સુખદ ઉકેલ આવશે. હા ભવિષ્યમાં ભૂલનું પુનરાવર્તન ના થાય તે જરૂરી છે.


તેમણે કહ્યું કે, જે વ્યક્તિનું ચારિત્રય શુદ્ધ છે, ધર્મ પ્રેમી છે, રાષ્ટ્રપ્રેમી છે તેવી રીતે જીવવા આપણે કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો છે. સમગ્ર હિન્દુ સમાજે એક થવાની જરૂર છે. આપણે કોઈને નડવાનું નહીં પણ આપણને જે નડેને એને છોડવા પણ નથી. અમે કોઈને છંછેડીશું નહીં પણ જો કોઈએ અમને છંછેડ્યા તેને છોડીશું પણ નહીં. મર્દાનગીથી જીવો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

     જન્માષ્ટમી 2024: દ્વારકાધીશના મંદિરના સમયમાં ફેરફાર, આવતીકાલે દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો

    જન્માષ્ટમી 2024: દ્વારકાધીશના મંદિરના સમયમાં ફેરફાર, આવતીકાલે દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો

    RECOMMENDED
    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાવનાર કે કાળા જાદુ કરનારને 7 વર્ષ સુધીની સજા અને દંડ, વિધાનસભામાં બિલ રજૂ

    RECOMMENDED
    Jamnagar: કમર સુધી પાણીમાં ઘેડ પંથક ગરકાવ, MLA રિવાબા જાડેજા રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા

    Jamnagar: કમર સુધી પાણીમાં ઘેડ પંથક ગરકાવ, MLA રિવાબા જાડેજા રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા

    RECOMMENDED
    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

    MOST READ
    IAS Smita Sabharwal ની ધોરણ 12ની Marksheet વાયરલ, માર્કસ જોઈને તમે ચોંકી જશો

    IAS Smita Sabharwal ની ધોરણ 12ની Marksheet વાયરલ, માર્કસ જોઈને તમે ચોંકી જશો

    RECOMMENDED
    આ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન, જાણો પહેલા કેટલું મળતું

    આ રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને મળશે 50 હજાર રૂપિયાનું પેન્શન, જાણો પહેલા કેટલું મળતું

    RECOMMENDED
    બાંગ્લાદેશે પાકિસ્તાનને ઘરઆંગણે ખરાબ રીતે હરાવ્યું, ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ જીત

    બાંગ્લાદેશે પાકિસ્તાનને ઘરઆંગણે ખરાબ રીતે હરાવ્યું, ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ જીત

    RECOMMENDED
     પહેલા ફ્રેન્ડશીપ, પછી વીડિયો ઉતારી લાખોની માંગ...રાજકોટની યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા ભારે પડી

    પહેલા ફ્રેન્ડશીપ, પછી વીડિયો ઉતારી લાખોની માંગ...રાજકોટની યુવતીને અજાણ્યા યુવક સાથે મિત્રતા ભારે પડી

    RECOMMENDED
    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

    RECOMMENDED
    IPLના સ્ટાર ખેલાડી સાથે મેદાન પર બની મોટી દુર્ઘટના, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાયો

    IPLના સ્ટાર ખેલાડી સાથે મેદાન પર બની મોટી દુર્ઘટના, ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરાયો

    RECOMMENDED