VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

ADVERTISEMENT

Rajkot Rain
Rajkot Rain
social share
google news

Rajkot Rain: રાજકોટમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસાદના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આજી નદીમાં નવા નીરથી રામનાછ મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું હતું. મંદિરના ગુંબજથી થઈને પાણી નીકળતા રામનાથ મહાદેવને આજી નદી જળાભિષેક કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે રાજકોટમાં વરસાદ બાદનું રૌદ્ર સ્વરૂપ દર્શાવે છે. 

10 કલાકમાં રાજકોટમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો

રાજકોટ શહેરમાં છેલ્લા 10 કલાકમાં 10 ઈંચ જેટલા વરસાદથી ચારેકોર પાણી જ પાણી જેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. વરસાદના કારણે માધાપર ચોકડીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રોડ પર ભરાયેલા પાણીમાં કાર અને બસો ડૂબી જતા બંધ પડી ગઈ હતી. તો રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે ઘુંટણસમા પાણી ભરાયા હતા. રાતભર ભારે વરસાદને કારણે મહિલા કોલેજ અંડર બ્રિજ, રેલનગર અંડરબ્રિજ અને પોપટપરા અંડરબ્રિજ બંધ કરાયા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે તંત્રની અપીલ કરાઈ છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    અમદાવાદમાં 4 ઈંચ વરસાદમાં જળબંબાકાર, સરસપુર-હાટકેશ્વર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

    અમદાવાદમાં 4 ઈંચ વરસાદમાં જળબંબાકાર, સરસપુર-હાટકેશ્વર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

    RECOMMENDED
    VIDEO: જામનગરમાં 15 ઈંચ વરસાદે મચાવી તબાહી! ડ્રોન વીડિયોની નજરે જુઓ આકાશી આફત બાદનો નજારો

    VIDEO: જામનગરમાં 15 ઈંચ વરસાદે મચાવી તબાહી! ડ્રોન વીડિયોની નજરે જુઓ આકાશી આફત બાદનો નજારો

    RECOMMENDED
    Jamnagar: કમર સુધી પાણીમાં ઘેડ પંથક ગરકાવ, MLA રિવાબા જાડેજા રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા

    Jamnagar: કમર સુધી પાણીમાં ઘેડ પંથક ગરકાવ, MLA રિવાબા જાડેજા રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા

    RECOMMENDED
    શિખર ધવને આ કારણે અચાનક ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, કહી દીધી દિલની વાત; ફેન્સ થયા ભાવુક

    શિખર ધવને આ કારણે અચાનક ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, કહી દીધી દિલની વાત; ફેન્સ થયા ભાવુક

    RECOMMENDED
    Video: અમદાવાદમાં નબીરાઓને નથી કાયદાનો ડર, પોલીસની સામે જ માર્યા સીનસપાટા

    Video: અમદાવાદમાં નબીરાઓને નથી કાયદાનો ડર, પોલીસની સામે જ માર્યા સીનસપાટા

    RECOMMENDED
    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    Janmashtami 2024: ગજકેસરી યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે શ્રી કૃષ્ણની પૂજા

    RECOMMENDED
    રાજ્યસભાની તમામ 12 બેઠકો પર બિનહરીફ પેટાચૂંટણી, જાણો કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર ચૂંટાયા

    રાજ્યસભાની તમામ 12 બેઠકો પર બિનહરીફ પેટાચૂંટણી, જાણો કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર ચૂંટાયા

    RECOMMENDED
    'આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો...', ગેનીબેન ઠાકોરના થરાદ PSI પર પ્રહાર

    'આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો...', ગેનીબેન ઠાકોરના થરાદ PSI પર પ્રહાર

    MOST READ
    બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર 1.4KM લાંબો બ્રિજ બનશે, કૂતુબ મિનારથી પણ ઊંચી હશે પિલ્લરની હાઈટ

    બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર 1.4KM લાંબો બ્રિજ બનશે, કૂતુબ મિનારથી પણ ઊંચી હશે પિલ્લરની હાઈટ

    RECOMMENDED
    Junagadh: કાર અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર, સોમનાથ દાદાના દર્શન કરીને આવતા 3 યુવકોના મોત

    Junagadh: કાર અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર, સોમનાથ દાદાના દર્શન કરીને આવતા 3 યુવકોના મોત

    RECOMMENDED