ADVERTISEMENT
પાલનપુર બ્રિજ ધરાશાયી થવા પર જનતાએ શું કહ્યું?
What did people say about Palanpur bridge collapse?
ADVERTISEMENT
પાલનપુરનો અંબાજી જતો ઓવરબ્રિજ ધરાશાઈ થતાં તેના બાંધકામ બાબતે અનેક સવાલો ઉભા થયા છે. અહીં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયા હોવાના અહેવાલ જોતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે તપાસના આદેશ જાહેર કરેલ છે.
ADVERTISEMENT