ADVERTISEMENT
AAP સાથે ગઠબંધનના વિરોધી સુખરામ રાઠવા આવ્યા ચૈતરના સમર્થનમાં
Sukhram Rathwa, an opponent of the alliance with AAP, came in support of Chaitar
ADVERTISEMENT
સુખરામ રાઠવા ચૈતર વસાવાના બચાવવા આવ્યા છે તેઓએ મીડિયા સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજના તમામ મુદ્દાઓ ઉઠાવે છે અને આ સરકાર નેતાઓની ધરપકડ કરી જેલમાં પુરવા ટેવાયેલી છે..
ADVERTISEMENT