ગુજરાતનું એવું રામ મંદિર કે જ્યાં આજે પણ પથ્થર તરે છે!

Rajkot Ramcharitmanas Mandir: આજે અમે આપને ગુજરાતના એવા રામ મંદિર લઈ જઈએ કે જ્યાં રામ નામનો 11 કિલોનો પથ્થર પાણીમાં તરે છે.

follow google news

આજે એક એવા રામ મંદિરે જઈએ કે જ્યાં વડાપ્રધાન મોદી પણ આરતી કરી ચૂક્યા છે અને મંદિરમાં કંડારવામાં આવેલી રામચરિત માનસની ચોપાઈથી પ્રભાવિત પણ થયા હતા. આજે અમે આપને ગુજરાતના એવા રામ મંદિર લઈ જઈએ કે જ્યાં રામ નામનો 11 કિલોનો પથ્થર પાણીમાં તરે છે.

Such a Ram temple of Gujarat where even today the stone floats!

    follow whatsapp