Chaitar Vasava ને Mumtaz Patel નો પડકાર, કહ્યું પોતાના દમ પર લડી બતાવે Bharuch થી Loksabha

આપ નેતા સંદીપ પાઠકના નિવેદન બાદ ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. સંદીપ પાઠકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવા સાથે ઇમોશન જોડાયેલું છે. ચૈતરભાઈ જીતી શકે એવા ઉમેદવાર છે. જ્યારે મુમતાઝ પટેલ સાથે ઇમોશન જોડાયેલું નથી. આ મુદ્દે મુમતાઝ પટેલે શું કહ્યું સાંભળો...

follow google news

આપ નેતા સંદીપ પાઠકના નિવેદન બાદ ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. સંદીપ પાઠકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવા સાથે ઇમોશન જોડાયેલું છે. ચૈતરભાઈ જીતી શકે એવા ઉમેદવાર છે. જ્યારે મુમતાઝ પટેલ સાથે ઇમોશન જોડાયેલું નથી. આ મુદ્દે મુમતાઝ પટેલે શું કહ્યું સાંભળો... 

    follow whatsapp