આપ નેતા સંદીપ પાઠકના નિવેદન બાદ ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. સંદીપ પાઠકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવા સાથે ઇમોશન જોડાયેલું છે. ચૈતરભાઈ જીતી શકે એવા ઉમેદવાર છે. જ્યારે મુમતાઝ પટેલ સાથે ઇમોશન જોડાયેલું નથી. આ મુદ્દે મુમતાઝ પટેલે શું કહ્યું સાંભળો...
ADVERTISEMENT
ADVERTISEMENT