Gujaratમાં Coronaના બાદ અચાનક કેમ વધ્યા Heart Attackના બનાવો? Mansukh Mandaviya એ જણાવ્યું કારણ| GT

Gujaratમાં કોરોના બાદ અચાનક કેમ વધ્યા હાર્ટ એટેકના બનાવો? સ્વાસ્થ્ય મંત્રીએ પહેલીવાર જણાવ્યું કારણ

follow google news

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસને ટાંકીને જણાવ્યું હતું કે, જે લોકો અગાઉ ગંભીર કોવિડ-19 સંક્રમણથી પીડિત હતા તેઓએ હાર્ટ એટેકથી બચવા માટે એક કે બે વર્ષ સુધી વધુ મહેનત ન કરવી જોઈએ.

Union Health Minister Mansukh Mandaviya on Heart attack cases During Garba Festival

    follow whatsapp