ધોળકાના બદરખા ગામના 100 જેટલા ભક્તો સંઘ લઈને અંબાજી ખાતે પહોંચ્યા હતા...તેમાના એક ભક્તએ માતાના સુર્વણ શીખર માટે 1 કરોડ રૂપિયાની કિંમતનું સોનું દાન આપ્યુ હતુ