ત્રણ પત્નીઓના પતિ ગોગામેડીની હત્યા બાદ મહિલાઓ નીરાધાર| Gujarat Tak

ગોગામેડીની મૃત્યુ બાદ હવે ચર્ચા જાગે છે કે તેમની પત્નીનું શું થશે? સોશલ મીડિયા પર પણ લોકો અનેક સવાલો પુછી રહ્યા છે….

follow google news

ત્રણ પત્નીઓના પતિ ગોગામેડીની હત્યા બાદ મહિલાઓ નીરાધાર.રાજસ્થાનમાં સરકાર બદલાતા જ માહોલ ગરમ છે…શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા થઈ જેની જવાબદારી લેનારા ગેંગસ્ટર રોહિત ગોદારાએ કથિત રીતે ગોગામેડીની હત્યાનું અસલ કારણ જણાવ્યું છે

Back Back Sukhdev Singh Gogamedi murder: Rajasthan ignored Punjab police alert told to police

    follow whatsapp