આવતીકાલે Arvind Kejriwal આવશે ગુજરાત, Chaitar Vasava અને Umesh Makwana માટે પ્રચારની કરશે શરૂઆત

Gujarat Tak

14 Mar 2024 (अपडेटेड: Mar 14 2024 9:24 PM)

Loksabha Election 2024: આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવવાના છે. આ દરમિયાન તેઓ Chaitar Vasava અને Umesh Makwana માટે પ્રચારની શરૂઆત કરશે. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે. જુઓ સંપૂર્ણ માહિતી આ જ વીડિયોમાં

follow google news

Loksabha Election 2024:  આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવવાના છે. આ દરમિયાન તેઓ Chaitar Vasava અને Umesh Makwana માટે પ્રચારની શરૂઆત કરશે. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રહેશે. જુઓ સંપૂર્ણ માહિતી આ જ વીડિયોમાં..... 

આ પણ વાંચો
    follow whatsapp