Rajkot Fire Incident: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં SITની બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ SITના વડા સુભાષ ત્રિવેદીએ આગામી એક્શન પ્લાન વિશે માહિતી આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT

Rajkot Fire Incident: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં SITની બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. બેઠક બાદ SITના વડા સુભાષ ત્રિવેદીએ આગામી એક્શન પ્લાન વિશે માહિતી આપી હતી.
ADVERTISEMENT