mick-haupt-sLlXNpIX1r0-unsplash

કેળને લગાવો ઘરની આ દિશામાં, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું

logo
Arrow

Photos @Unsplash

madib-zikri--tUZW1fE25o-unsplash

ઘર આંગણે કે બગીચામાં કેળાનું ઝાડ લગાવવું ઘણું શુભ માનવામાં આવે છે.

logo
Arrow
lordvishuna_146080685512_650_041616051323

કેળના ઝાડનો સંબંધ ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને ગુરુદેવ બૃહસ્પતિથી જોડવામાં આવે છે.

logo
Arrow
vishnu_s_650_051216125312_1489647393_749x421

હિન્દુ ધર્મના અનુસાર, કેળનું ઝાડ વિષ્ણુ ભગવાનનું પ્રિય વૃક્ષ પણ કહેવામાં આવ્યું છે.

logo
Arrow
04 (13)

ઘરમાં કેળનું ઝાડ લગાવવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા બધા સદસ્યો પર પડે છે.

logo
Arrow
lakshmi

ઘરમાં કેળનું ઝાડ લગાવવાથી સુખ અને શાંતીનો વાસ થાય છે અને સાથે જ ધનની ક્યારેય ખોટ રહેતી નથી.

logo
Arrow
ben-eaton-199Ew2KdGXQ-unsplash

જોકે, ઘરમાં કેળનું વૃક્ષ લગાવતા પહેલા તેની દિશા જાણી લેવી ઘણી જરૂરી છે.

logo
Arrow
jiayu-chan-WsRI2CBoIfg-unsplash

વાસ્તુ અનુસાર, ઉત્તર દિશામાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેથી ઘરની ઉત્તર દિશા તેના માટે સૌથી ઉત્તમ છે.

logo
Arrow
rohit-tandon-aNy0mxplUCI-unsplash

કેળના ઝાડને ક્યારેય પણ પૂર્વ કે દક્ષિણ દિશાના આર્ગેય કોણ તરફ અને પશ્ચિમ દિશામાં નહીં લગાવવું જોઈએ.

logo
Arrow
yan-berthemy-8sgdtzOadI0-unsplash

વાસ્તુ અનુસાર ક્યારેય પણ ઘરના મુખ્ય દ્વાર સામે કેળનું ઝાળ લગાવવું જોઈએ નહીં.

logo
Arrow