vlcsnap-2023-11-23-13h46m20s031

દ્વારકામાં જગત મંદિર પરિસરમાં યોજાશે તુલસી વિવાહ

logo
vlcsnap-2023-11-23-13h46m59s519

ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરમાં આજે રાત્રે 12 વાગ્યે માતા તુલસીજી સાથે ઠોકોરજી લગ્ન યોજાશે.

logo
vlcsnap-2023-11-23-13h47m05s492

ઠાકોરજી અને માતા તુલસીજીના કારતક સુદ એકાદશીના શુભ દિવસે લગ્ન સમારંભ યોજાય છે.

logo
vlcsnap-2023-11-23-13h47m11s303

ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરમાં રાણીવાસમાંથી સાંજે છ વાગ્યે દ્વારકાધીશના ગોપલાજી સ્વરૂપને વાંચતે ગાજતે રથયાત્રા નીકળે છે.

logo
vlcsnap-2023-11-23-13h46m26s018

જે જગત મંદિરથી નીકળી દ્વારકા નગરીમાં વિહાર કરી જગતમંદિમાં પરત ફરે છે. 

logo
vlcsnap-2023-11-23-13h46m59s519

રાત્રે 12 વાગ્યે દ્વારકા મંદિર પરિસરમાં ભવ્ય લગ્ન મંડપમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય લગ્ન સંપન્ન થાય છે.

logo

આજના દિવસને દેવ ઉઠી અગીરાયાસ પણ કહેવાય છે, અને આજથી હિન્દુ ધર્મમાં માંગલિક પ્રસંગો ની શરૂઆત પણ કરવામાં આવે છે.

logo

WhatsApp Video 2023-11-23 at 11.36.53 AM

WhatsApp Video 2023-11-23 at 11.36.53 AM

વર્લ્ડકપમાં હાર બાદ એક્શન... રોહિતના ભવિષ્ય પર થશે નિર્ણય, છીનવાઈ શકે કેપ્ટનશીપ

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો