By Niket Sanghani
આપણું ગુજરાત
ભારતનું સૌથી મોટું સ્મારક અને મ્યુઝિયમ સ્મૃતિવન: 4 મહિનાના ગાળામાં 2 લાખ 80 હજારથી વધુ મુલાકાતી પહોંચ્યાં
વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિમાં આ વિશેષ વનનું નિર્માણ કરાયું છે
દેશ-વિદેશના મુલાકાતીઓ કચ્છની ખુમારીથી અભિભૂત થયાં, સ્થાનિકો માટે હવે આ સ્થળ કલ્ચરલ હબ બની રહ્યું છે
રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યૂઝિયમમાં ખાસ થિયેટર તૈયાર કરવામાં આવ્યું
લોકો એકસાથે આવી શકે તે હેતુથી યોગ ક્લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્કેટિંગ કાર્યક્રમો, ઝુમ્બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.
21,000+ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાય છે. તેના લીધે સ્મૃતિવન એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
મંગળવારે 50000000 રૂપિયાનું દાન... બુધવારે MPના આ મંદિરમાં પહોંચ્યા અનંત અંબાણી
Ayodhya: રામ મંદિરમાં પહેલીવાર હોળીની કરાઈ ઉજવણી, ગુલાલમાં રંગાયા રામલલા
વેજ મંચુરિયન ખાનારાઓ સાવધાન! ગોવા બાદ હવે આ રાજ્યમાં મુકાયો પ્રતિબંધ
PM મોદીએ દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના કર્યા દર્શન, જુઓ PHOTOS