દેવાયત ખવડના હાઇકોર્ટે કર્યા જામીન મંજૂર , જાણો શું રાખી શરત

Arrow

72 દિવસ બાદ દેવાયત ખવડ આવશે જેલમાંથી બહાર, પરંતુ 6 મહિના સુધીરાજકોટમાં નહીં મૂકી શકે પગ

Arrow

 લોક સાહિત્યકાર દેવાયત ખવડ મારામારી કેસ મામલે 72 દિવસથી  જેલમાં હતા  .

Arrow

 મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં   દેવાયત ખવડ  જેલમાં હતા બંધ

Arrow

શિવરાત્રી સહિતના દેવાયત ખવડના પ્રોગ્રામો રદ્દ થાય બાદ હવે દેવાયત ખવડ જેલમાંથી બહાર આવશે.   

Arrow

મારામારીના ગુનામાં દસ દિવસ દેવાયત ખવડ ફરાર હતો, હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોચી હતી.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો