By Yogesh Gajjar

મોરબીની દુર્ઘટના બાદ માનવતા મહેકી, મુશ્કેલીના સમયે સંત સમાજ આગળ આવ્યો

મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડતા 141 જેટલા લોકોના મોત નિપજ્યા

Arrow

મચ્છુ નદીમાંથી લોકોને કાઢવા આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું

Arrow

પોલીસ અને સ્વયંસેવકો માટે સંતોએ કરી નાસ્તા અને ભોજનની વ્યવસ્થા

Arrow

BAPS સ્વામિનારાયણ સંતો અને કાર્યકરો પોલીસ અને લોકોની મદદે પહોંચ્યા

Arrow

મુશ્કેલી સમયે સંત સમાજ મદદે આવતા માનવતા મહેકી ઉઠી

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો