સાળંગપુર કષ્ટભંજન દાદાને 1 કિલો સોનાથી બનેલો મુગટ-ગદા અર્પણ કરાયા
સાળંગપુરમાં હનુમાનજી મંદિરની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થવા પર શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.
આ મહોત્સવમાં સુરતના ઘનશ્યામ ભંડેરી પરિવાર દ્વારા કષ્ટભંજન દાદાને મુગટ તથા અન્ય આભૂષણો અર્પણ કરાયા હતા.
હનુમાનજી દાદાને 1 કિલો સોનાથી બનેલો હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.
મુગટની સાથે દાદાને સોના-હીરા જડિત ગદા અને કળા કરતા મોર ભેટ કરાયા હતા.
મુગટમાં 7200 ડાયમંડ મળી કુલ 375 કેરેટ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
10 કારીગર દ્વારા 3 મહિનાની મહેનતે તમામ સુવર્ણ મુગટ સહિતના દાગીના બનાવાયા હતા.
WhatsApp Video 2023-11-16 at 7.18.39 PM
WhatsApp Video 2023-11-16 at 7.18.39 PM
ડિસેમ્બરથી રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, ચારેય બાજુથી મળશે સફળતા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ