401096991_753074316858990_6047326280161726965_n

સાળંગપુર કષ્ટભંજન દાદાને 1 કિલો સોનાથી બનેલો મુગટ-ગદા અર્પણ કરાયા

logo
vlcsnap-2023-11-17-08h45m18s533

સાળંગપુરમાં હનુમાનજી મંદિરની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થવા પર શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

logo
vlcsnap-2023-11-17-08h45m37s269

આ મહોત્સવમાં સુરતના ઘનશ્યામ ભંડેરી પરિવાર દ્વારા કષ્ટભંજન દાદાને મુગટ તથા અન્ય આભૂષણો અર્પણ કરાયા હતા.

logo
vlcsnap-2023-11-17-08h45m37s269

હનુમાનજી દાદાને 1 કિલો સોનાથી બનેલો હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.

logo
401591438_753074406858981_3153224734588881413_n

મુગટની સાથે દાદાને સોના-હીરા જડિત ગદા અને કળા કરતા મોર ભેટ કરાયા હતા.

logo
vlcsnap-2023-11-17-08h45m25s959

મુગટમાં 7200 ડાયમંડ મળી કુલ 375 કેરેટ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

logo

10 કારીગર દ્વારા 3 મહિનાની મહેનતે તમામ સુવર્ણ મુગટ સહિતના દાગીના બનાવાયા હતા.

logo

WhatsApp Video 2023-11-16 at 7.18.39 PM

WhatsApp Video 2023-11-16 at 7.18.39 PM

ડિસેમ્બરથી રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, ચારેય બાજુથી મળશે સફળતા 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો